Posts

Showing posts from January, 2020

ઓફિસમાં 9 કલાકથી વધુ બેસો છો તો સાવચેત થઈ જશો, જાણો શું કહે છે રિસર્ચ....

નવી દિલ્હીઃ  જો તમે દિવસમાં 9 કલાક કે તેના કરતાં વધુ સમય સુધી બેઠા રહો છો તો આ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ખતરનાક એ દૃષ્ટિએ કે તેનાથી તમારા માથે મૃત્યુનું જોખમ તોળાઈ જાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક સંશોધનમાં આ જાણવા મળ્યું છે. બ્રિડિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, ઊંઘના સમયને બાદ કરતાં દિવસ દરમિયાન સાડા નવ કલાક કે તેના કરતાં વધુ સમય સુધી બેસી રહેવાથી વહેલા મૃત્યુ આવવાનું જોખમ વધી જાય છે. નોર્વેની ઓસ્લોમાં નેર્વેજિયન સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ સાયન્સિસમાં આ સંશોધન કરવામાં આવ્યું છે. તેના માટે 36,383 પ્રતિભાગી પર સળંગ 6 વર્ષ સુધી નજર રાખવામાંઆવી હતી. આ લોકોની સરેરાશ ઉંમર 62.6 વર્ષ હતી. આ સંશોધન માટે એક્સેલેરોમીટરનો ઉપયોગ કરાયો હતો. આ ઉપકરણ હાથમાં પહેરવાનું હોય છે, જે જાગવાના કલાકો દરમિયાન ગતિવિધિનું પ્રમાણ અને તેની તીવ્રતાને ટ્રેક કરે છે.  આ રિસર્ચ દરમિયાન 2149 એટલે કે 5.9 ટકા પ્રતિભાગીઓનું મોત થઈ ગયું હતું. ડોક્ટર્સ પણ જણાવે છે કે, આપણે દિવસમાં કલાકો સુધી બેઠા રહીએ તો તેની અસર આપણા સમગ્ર શરીર પર પડે છે. લાંબા સમય સુધી આ પ્રકારની લાઈફસ્ટાઈલના કારણે પીઠનો દુખા...

તમારા પરસેવા ને સાફ કરવો શા માટે જરૂરી છે

પરસેવો આવવો એ શરીર ની કુદરતી વસ્તુ છે અને તે આપણા શરીર ને કુદરતી રીતે ઠંડી કરવા માટે બનાવવા માં આવેલ છે. અને શરીર ના ઉત્સર્જન માટે પણ પરસેવો ખુબ જ જરૂરી છે. સામાન્ય રીતે પરસેવો તેની મેળે જ થોડા સમય ની અંદર વાયો જતો હોઈ છે અને જો એવું ના થાય તો તેવા સન્જોગો ની અંદર આપણી પાસે તેને સાફ કરવા સિવાય કોઈ રસ્તો બાકી વધતો નથી. પરંતુ શું તમને ખબર છે કે જો તમે તમારા પરસેવા ને સાફ નહીં કરો અને તમારા શરીર ને ચોખ્ખુ નહીં રકહો તો તમારી સાથે શું થઇ શકે છે. પરસેવા ના બે પ્રકાર હોઈ છે.  એક્સીન પરસેવો અને અપ્રુવીય પરસેવો. એક્સીન પરસેવો પાણીયુક્ત, ગંધહીન અને સરળતાથી બાષ્પીભવન કરે છે. આ એકરિન પરસેવો ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે જે સમગ્ર શરીરમાં વહેંચાય છે. ઍપોક્રેઇન પરસેવો ગ્રંથીઓ બગલ અને પેરિયાના વિસ્તારોમાં સ્થિત છે. ઍક્રોક્રિન ગ્રંથીઓનું સ્ત્રાવ એક્સીન પરસેવો કરતા ઘન હોય છે. અને આવું થવા ના કારણે બેકેટરીએ તેની અંદર સરળતા થી જન્મી શકે છે અને વધી પણ શકે છે. અને પરસેવા ની અંદર બેક્ટરિયા દ્વારા ડિકોમોસિહણ થવા ના કારણે ઇસરીડ ઓડોર થઇ શકે છે. સામાન્ય રીતે થોડો પરસેવો આપણા શરીર માટે જરૂરી પણ છે પરંતુ જ...

बिना नेटवर्क के भी फोन पर कॉल की जा सकती है, VoWiFi के जरिए।

Image
अगर आप airtel या Jio सिम कार्ड का इस्तेमाल कर रहे हैं तो यह जानकारी आपके लिए है क्योंकि आप बिना मोबाइल नेटवर्क से भी आपके मोबाइल फोन पर आराम से बात कर सकते हैं।  airtel और jio ने अपनी Voice Over WiFi सेवा VoWiFi को लॉन्च कर दिया है। अब तक 4G यूजर्स VoLTE के जरिए कॉल करते थे, यानी Voice Over LTE पर अब WiFi के जरिए वॉयस Voice Over WiFi  (VoWiFi) के जरिए भी कोल कर सकते हैं। VoWiFi क्या है? WiFi के जरिए Voice Over WiFi  (VoWiFi) अपना काम करता है। इसकी Voice Over Ip को VoIp भी कहा जाता है।  VoWiFi से आप घर के WiFi, पब्लिक WiFi और WiFi हॉटस्पॉट के उपयोग से कॉल कर सकते हैं। उदाहरण के लिए, यदि आपके मोबाइल में नेटवर्क नहीं है, तो आप किसी भी WiFi या हॉटस्पॉट के माध्यम से फोन पर आराम से बात कर सकते हैं। VoWiFi का सबसे बड़ा लाभ रोमिंग में होगा, क्योंकि आप मुफ्त में WiFi के माध्यम से बात करेंगे। अपने फोन पर WiFi से कैसे बात करें? अगर आपको अभी भी समझ नहीं आ रहा है कि VoWiFi कॉलिंग क्या है, तो हम आपको उदाहरण के द्वारा समझाएंगे।  ...

Health ટિપ્સ : સ્વાસ્થ્ય માટે શુ ફાયદાકારી Tea or Coffee ?

Image
તમારામાંથી કેટલાક લોકો જેમણે માત્ર કોફી કે પછી માત્ર ચા પીવી પસંદ છે. તમે આ બંનેમાંથી ભલે કંઈ પણ પીવો પણ હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે આની અસર તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ રીતે પડી શકે છે. જે રીતે બ્લેક ટી, ગ્રીન ટી અને લીંબુવાળી ચાની સારી અસર આપણા શરીર પર પડે છે એ જ રીતે કોફી પણ કંઈ ઓછો પ્રભાવ નથી નાખતી. તેમા રહેલ કેફીન તેને હાનિકારક બનાવે છે. જો તમે અધિક પ્રમાણમાં કોફી પીવો છો તો આ તમારા શરીરને ચા ના મુકાબલે વધુ નુકશાન પહોંચાડી શકે છે.  આગળ જાણો તમારી મનગમતી ચા કે કોફીના ફાયદા નુકશાન વિશે..  ચા કે કોફી ?  1.    બંનેમાં હોય છે એંટી-ઓક્સીડેંટ   બંનેમાં જુદા પ્રકારના એંટી ઓક્સીડેંટ હોય છે. જ્યા ચા માં ફ્લેવેનોઈડ હોય છે તો બીજી બાજુ કોફીમાં ક્યૂનાઈન અને ક્લોરોજેન એસિડ જોવા મળે છે. આ બંનેનુ એક જ કામ છે અને એ છે કે શરીરમાં ફ્રી રૈડિક્સનો ખાત્મો કરવો.  2.    કોફીમાં કેફીનની માત્રા વધુ :   કોફીમાં ચા કરતા બેવડી માત્રામાં કેફીનના તત્વો જોવા મળે છે.  3. ચા ગાળવામાં આવે છે   અને કોફી ભેળવવામાં આવે છે. ચા માં...

“સૂર્ય યોજના” સોલાર રૂફટોપ સબસિડી 2019

સૂર્ય એ ઉર્જાનો અખૂટ ભંડાર છે. તે અવિરત પણે પોતાના હૂંફાળા કિરણો થી શક્તિ દાતા રીતે સૃષ્ટિ ને પોષે છે. અને આ હૂંફાળા કિરણો થી સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને તેનાથી ઘર અને ઇન્ડસ્ટ્રી માટે વીજળીનો વપરાશ કરી શકાય છે. તેના માટે સરકારે “સૂર્ય ગુજરાત યોજના” બહાર પાડી છે. ભારત ના દરેક ઘર ને પર્યાવરણ અને સૃષ્ટિ ના જતન માટે વર્ષ ૨૦૨૨ સુધીમા ૧૭૫ ગીગાવોટ સૌર ઉર્જા ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક ભારત સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે અને લક્ષ્યાંક ને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૨ સુધી માં ૩૦૦૦૦ મેગાવોટ સૌર ઉર્જા નું ઉત્પાદન કરવાનું નક્કી કરેલ છે. તેના જ ભાગ રૂપે આપણા નાયબ મુખ્ય મંત્રી દ્વારા ૨ જુલાઈ ૨૦૧૯ ના રોજ વિધાનસભા સત્ર દરમિયાન નવી સોલાર રૂફટોપ યોજનાની જાહેરાત કરી હતી. અને આ યોજનાને સફળતા પૂર્વક પાર પાડવા માટે સરકાર ના ત્રણ વર્ષ પુરા થયાના પ્રસંગે આપણા માનનીય મુખ્યમંત્રી  શ્રી વિજયભાઈ રૂપાણી એ સત્તાવાર જાહેરાત કરી હતી અને યોજનાને સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના “સૂર્ય ગુજરાત” નામ અપાયું હતું. આ યોજના અંતર્ગત જો તમે તમારા મકાન પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માંગતા હો તો આ યોજના નો લાભ લઇ શ...

જો તમે પણ દાંતમાં જીવાતની સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ ઉપાય, તમારા દાંત બનશે મજબૂત

Image
મિત્રો, હાલ પ્રવર્તમાન સમય માં આહાર એટલો દૂષિત અને ભેળસેળયુક્ત આવવા માંડયો છે કે આપણે અવારનવાર દાંત ને લગતી સમસ્યાઓ થી પીડાતા હોય છે. આ દાંત માં સમસ્યા ઉદભવવા પાછળનું જવાબદાર કારણ છે દાંતમાં જીવાત થવી. જો તમારા દાંત માં જીવાત થઈ જાય તો તમારે અસહ્ય પીડા નો અનુભવ કરવો પડે છે તથા આ જીવાત તમારા દાંતની સુંદરતા ને પણ ઓછી કરી નાખે છે. સામાન્ય રીતે આ દાંત ના દર્દ ની સમસ્યા નાના બાળકો માં વધુ પડતી જોવા મળતી હોય છે કારણકે તેઓ વધુ પડતું ચોકલેટ નું સેવન કરતાં હોય છે પરંતુ , હાલ વર્તમાન સમયમાં તો દર બીજો વ્યક્તિ આ સમસ્યા થી પીડિત છે. તો આજે આ લેખમાં તમને દાંતમાં પ્રવર્તતા આ જીવાણુ ની સમસ્યા ને કઈ રીતે દૂર કરવી તથા તેમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી તેને લગતાં ઉપચારો વિશે જણાવીશું. સામાન્ય દાંત ના દર્દ ની પીડા તો સૌ કોઈ સહન કરી લે છે પરંતુ , જયારે દાંત માં જીવાણુ થાય છે અને જે પીડા નો અનુભવ થાય છે તે ખૂબ જ અસહનીય હોય છે આ સમયે કંઈ જ નથી સમજાતું કે હવે આ પરિસ્થિતિ માં શું કરવું અને શું ના કરવું? હાલ અમે આજે તમને જે ઉપચારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે એટલાં અસરકારક છે કે તે આ સમસ્યા ને જડમૂળ...

જો તમારે કરોડપતિ બનવું હોય તો આ દિવસે તમારા વાળ કપાવો.

Image
હિન્દુ ધર્મમાં અઠવાડિયાના કેટલાક દિવસો છે, જેમાં તમારા રોજિંદા કાર્યને લગતા કાયદા બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આમ ન કરવાથી તમે તમારા દુર્ભાગ્યને દુર હડશેલી શકશો.  આ કાયદાનું પાલન કરીને, તમે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિને આમંત્રણ આપશો. સમાજની પરંપરા અને સામાન્ય માન્યતા અનુસાર વાળ અને નખ કાપવા વિશે સ્પષ્ટ કાયદા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવી માન્યતા છે કે રોજિંદા કામ સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ છે જેમ કે સ્નાન કર્યા પછી પૂજા કરવી, જમતા પહેલા સ્નાન કરવું, મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ ન કાપવા વગેરે. એક સૌથી મહત્વપૂર્ણ પરંપરાઓ અને નિયમો પણ હેરકટ વિશે કહેવામાં આવ્યાં છે, તો ચાલો આપણે જાણીએ કે વાળ ક્યારે અને કેમ કાપવા ન જોઈએ. એવું માનવામાં આવે છે કે રવિવાર, બુધવાર અને શુક્રવાર શુભ માનવામાં આવે છે. બીજી બાજુ, સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ કાપવાના કારણે નુકસાન થાય છે. સોમવારે વાળ કાપવાથી બાળકોનું નુકસાન થાય છે, અને તેના શિક્ષણમાં અવરોધો આવશે. વાળ કાપવાના મનવાળી વ્યક્તિ દુ:ખી રહે છે. મંગળવારે વાળ કાપવાથી પૈસાની ખોટ થાય છે, એવું...

ટોઇલેટમાં મોબાઇલનો ઉપયોગ? આરોગ્ય માટે ખતરનાક

Image
આજકાલ લોકોને મોબાઇલની એટલી તો લત લાગી છે કે ટોઇલેટમાં પણ ફોનને સાથે લઈને જાય છે. ભેલે તેઓ ટોઇલેટમાં વાત ન કરતા હોય પરંતુ ટેક્સટિંગ, મેસેજિંગ અને ચેટિંગ જરૂર કરે છે. જ્યારે કેટલાક તો ન્યુઝપેપર વાચવા માટે પણ લઈ જાય છે. પરંતુ તમને એ ખબર નહીં હોય કે આ ખૂબ જ ખતરનાક આદત છે. પછી હાથ ધોવાનો તો કોઈ ફાયદો જ નથી રહેતો તમે જ્યારે ટોઇલેટમાં મોબાઇલ લઈ જાવ છો ત્યારે ફોનમાં અનેક જર્મ્સ અને બેક્ટેરિયા ફોન પર લાગી જાય છે. ટોઇલેટમાંથી બહાર નીકળતા વખતે તમે હાથ ધુવો છો પરંતુ મોબાઇલ તો ધોઈ શકતા નથી. એટલે જ્યારે તમે ફરી મોબાઇલને ટચ કરો છો ત્યારે ફરી હાથ પર આ જર્મ્સ લાગી જાય છે. પબ્લિક ટોઇલેટમાં તો સ્થિતિ વધુ ગંભીર પબ્લિકટોઇલેટ્સમાં સ્થિતિ વધુ ગંભીર હોય છે. જ્યારે તમે તમારી ઓફિસ, કોઈ રેસ્ટોરન્ટ અથવા અન્ય પબ્લિક ટોઇલેટ યુઝ કરો છો ત્યારે મોબાઇલ પર બેક્ટેરિયાનો ખતરો વધી જાય છે. બેક્ટેરિયાને મળે છે વધવાનો મોકો મોબાઇલ ફોનમાં બેક્ટેરિયાની વૃદ્ધી થવાનો ખતરો વધુ રહે છે. કેમ કે મોબાઇલ ઉપયોગ થવાથી ગરમ થાય છે અને તેના કારણે બેક્ટેરિયાને વિકાસ કરવા માટેનું યોગ્ય વાતવરણ મળે છે. તમાર...